Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આપેલ સમીકરણ ખોટું છે. તેમને સાચું બનાવવા કયા બે ચિહ્નની અદલા બદલી કરવી જોઈએ ?
16 ÷ 8 - 5 x 2 + 6 = 9

÷ અને ×
+ અને ×
+ અને ÷
– અને +

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સમિધ’એ શબ્દનો અર્થ શો છે ?

સાથે યુદ્ધ કરવાવાળો
યજ્ઞમાં હોમવાના લાકડા
વેવાઈ પક્ષના લોકો
એક શિકારી પક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી
રા.વિ. પાઠક
ક. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP