Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

થેલેસેમીયા
મેલેરિયા
ન્યૂમોનિયા
કમળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઝીણાભાઈ દેસાઈ
કિશનસિંહ ચાવડા
પ્રવિણ દરજી
વિનોદી નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ‘કમલાક્ષી’

દ્વિગુ
દ્વન્દ્વ
બહુવ્રીહિ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ જોડો :- પુનર્ + અવતાર

પુનર્વતાર
પુનર્અવતાર
પુનઅતાર
પુનવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP