Talati Practice MCQ Part - 4
સંધિ જોડો :- પુનર્ + અવતાર

પુનર્વતાર
પુનવતાર
પુનઅતાર
પુનર્અવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

ઝીણાભાઈ દેસાઈ
જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ?

10%
4(4/7)%
5(5/11)%
12%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP