Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

રા.વિ. પાઠક
ક. મુનશી
જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

બંસીલાલ વર્મા
મકરંદ દવે
મધુસૂદન પારેખ
મગનલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કુવ્વત ઉલ ઈસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી ?

કુતુબુદીન ખાન
અહેમદ શાહ
કુતુબુદ્દીન ઐબક
મહમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વેણીના ફૂલ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

મકરંદ દવે
જયંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

નર્મદા
પંચમહાલ
સાબરકાંઠા
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP