Talati Practice MCQ Part - 4
આરઝી હકુમત અંતર્ગત નાયબ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?

રતુભાઈ અદાણી
દુર્લભજી ખેતાણી
શામળદાસ ગાંધી
નરેન્દ્ર નાથવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

10મા
9મા
8મા
11મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

સુરત
નવસારી
રાજકોટ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP