Talati Practice MCQ Part - 4
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

જનરલ
ફિલ્ડ માર્શલ
ચીફ માર્શલ
એડમિરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ચંપારણ
ખિલાફ
અસહકાર આંદોલન
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
ગિજુભાઈ બધેકા
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP