Talati Practice MCQ Part - 4
લાફીંગ ગેસ તરીકે ઓળખાય છે.

નાઈટ્રોજન ડાયોકસાઈડ
નાઈટ્રસ ડાયોક્સાઈડ
નાઈટ્રોજન ઓકસાઈડ
નાઈટ્રેસ ઓકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

અલ્સર
કેન્સર
એઈડસ
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'મહાદેવ માત્ર પચાસ વર્ષ જીવ્યા’ :– રેખાંકિત પદ ઓળખાવો.

સર્વનામ
કૃદંત
નિપાત
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

મનુભાઈ પંચોળી
ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP