Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 4
ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે ?

કયસ કાવ્ય
છપ્પાશૈલી
હાઈકુ
વાર્તાસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રાજનાથ સિંહ
શ્રી અરુણ જેટલી
સુશ્રી સુષ્મા સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દોનો યોગ્ય ક્રમ ગોઠવો.
1. ઘાસ
2. સમડી
3. સાપ
4. દેડકો
5. કીટક

4, 2, 3, 1, 5
2, 3, 1, 4, 6
1, 4, 5, 2, 3
1, 5, 4, 3, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP