Talati Practice MCQ Part - 4
ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે ?

છપ્પાશૈલી
કયસ કાવ્ય
વાર્તાસંગ્રહ
હાઈકુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
99000 રૂપિયાને 4 વ્યક્તિઓ વચ્ચે 1 : ૩: 5:2 પ્રમાણમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછા રૂપિયા મળતા રૂપિયા વ્યક્તિને મળતા રૂપિયાનો તફાવત શું થાય ?

36000
12000
50000
76000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

રસિકલાલ પરીખ
ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ
કેશવહર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હરેશનો જન્મ 11 ઓગસ્ટે થયો છે. મહેશ તેના કરતાં 14 દિવસ મોટો છે. આ વર્ષનો સ્વતંત્રતા દિવ છે તો મહેશનો જન્મ દિવસ ક્યા વારે આવશે ?

શુક્રવાર
સોમવાર
બુધવાર
ગુરુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ચાણક્ય
ઉપગુપ્ત
રાધાગુપ્ત
ખલ્લાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP