Talati Practice MCQ Part - 4
"રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ?

23 જાન્યુઆરી
23 ઓક્ટોબર
23 ડિસેમ્બર
23 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જાત્રાળુ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

રામનારાયણ વિશ્વનાથ પાઠક
મકરંદ દવે
જયંતી દલાલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે?

19
18
17
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ભાગીરથી
ગોદાવરી
ક્રિષ્ના
ચંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP