Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

ભગતસિંહ
વિર સાવરકર
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
અરવલ્લી
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
99000 રૂપિયાને 4 વ્યક્તિઓ વચ્ચે 1 : ૩: 5:2 પ્રમાણમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછા રૂપિયા મળતા રૂપિયા વ્યક્તિને મળતા રૂપિયાનો તફાવત શું થાય ?

36000
76000
12000
50000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે ?

કયસ કાવ્ય
વાર્તાસંગ્રહ
હાઈકુ
છપ્પાશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP