Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

ભગતસિંહ
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખાન
વિર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

સજીવારોપણ
અનન્વય
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ઓક્સમાં 8 પેન છે. જેમાં 2 પેન ખામીવાળી છે. આ બોક્સમાંથી પાદચ્છિક રીતે બે પેન લેવામાં આવે છે. તો બંને પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી ?

15/29
4/21
15/28
13/27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

ગિજુભાઈ બધેકા
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP