Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

શામળ – દયારામ
નરસિંહ - મિરા
નરસિંહ – દયારામ
દલપતરામ – મિરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

ગુણવંત આચાર્ય
રસિકલાલ પરીખ
કેશવહર્ષદ ધ્રુવ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ?

કદ ઘટે છે.
વજન ઘટે છે.
કદ વધે છે.
વજન વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP