Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી રાજનાથ સિંહ
શ્રી અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નેહાબહેન રૂ.6000, 1 વર્ષ માટે 7%ના દરે લે છે. તો 1 વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડે ?

6425
6245
6530
6420

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વડગામ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
મહેસાણા
તાપી
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

કાન ભંભેરણી – ખોટું કરી ઉશ્કેરવું
ખારમાં ચંદ્ર હોવો – દુશ્મનાવટ હોવી
જિગર ચિવું – હૃદયમાં વેદના થવી
રાઈ ભરાવી – રસોઈ બનાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપી નદીનો જન્મ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

અષાઢ વદ સાતમ
અષાઢ વદ તેરસ
અષાઢ સુદ તેરસ
અષાઢ સુદ સાતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP