Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી અરુણ જેટલી
શ્રી રાજનાથ સિંહ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
સુશ્રી સુષ્મા સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ?

સેરીકલ્ચર
હોર્ટીકલ્ચર
એપિક્ચર
એગ્રીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

પ્રવિણ દરજી
કિશનસિંહ ચાવડા
વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

નવસારી
રાજકોટ
સુરત
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ?

જામનગર
મોરબી
અમરેલી
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP