Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી રાજનાથ સિંહ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી અરુણ જેટલી
સુશ્રી સુષ્મા સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

રાધાગુપ્ત
ચાણક્ય
ઉપગુપ્ત
ખલ્લાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું ?

બારડોલી
મહુવા
રાજકોટ
વેરાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ?

કર્ણાટક – આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશ – તેલંગણા
કેરળ – કર્ણાટક
કેરળ – તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP