Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ખલ્લાટક
રાધાગુપ્ત
ચાણક્ય
ઉપગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)

135
100
145
105

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
માનવ ચિકિત્સા સંબંધી RNA ના શોધક કોણ છે ?

વોટસન અને ક્રિક
વોટસન અને આર્શ્વર
બેટિગ અને બેસ્ટ
રેનેલીનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP