Talati Practice MCQ Part - 4 સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ? ખલ્લાટક રાધાગુપ્ત ઉપગુપ્ત ચાણક્ય ખલ્લાટક રાધાગુપ્ત ઉપગુપ્ત ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભાલકાતીર્થ સ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ? ગીર – સોમનાથ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અમરેલી ગીર – સોમનાથ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ? રસિકલાલ પરીખ ગુણવંત આચાર્ય જયંતિ દલાલ કેશવહર્ષદ ધ્રુવ રસિકલાલ પરીખ ગુણવંત આચાર્ય જયંતિ દલાલ કેશવહર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ? 8% 9% 11% 10% 8% 9% 11% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક પ્રોજેક્ટને 12 પુરુષો 20 દિવસમાં, 18 સ્ત્રીઓ 16 દિવસમાં અને 24 બાળકો 18 દિવસમાં પૂર્ણ કરે છે. 8 સ્ત્રીઓ અને 16 બાળકોએ 9 દિવસ કાર્ય કરી છોડી દીધું તો 10 પુરુષ શેષ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરે ? 11 8 10 9 11 8 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Change the voice :- The city will build a new bridge across the river. The city will be building a new hridge across the river. A New bridge across the river will be built by the city. Building of a new bridge will be done by the city. A bridge which is new will be built by the city. The city will be building a new hridge across the river. A New bridge across the river will be built by the city. Building of a new bridge will be done by the city. A bridge which is new will be built by the city. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP