Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ચાણક્ય
ખલ્લાટક
રાધાગુપ્ત
ઉપગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી ?

લલિત = જન્મશંકર બૂચ
કથક = ગુલાબદાસ બ્રોકર
ઘાયલ = અમૃતલાલ ભટ્ટ
ઇન્દુ = ગોવિંદ અરજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ?

કર્કવૃત્ત
દક્ષિણધ્રુવવૃત્ત
વિષવવૃત્ત
મકરવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP