Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ચંપારણ
ખિલાફ
અસહકાર આંદોલન
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર કયું છે ?

મુંદ્રા
અલંગ
ઘોઘા
પીપાવાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘શાંત કોલાહલ' કોનો કાવ્યસંગ્રહ છે ?

સુરેશ જોષી
રાજેન્દ્ર શાહ
ત્રિભુવનદાસ લુહાર
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

વોન ન્યુમેન
અગસ્ટા
ચાર્લ્સ બેબેઝ
લાયન એક્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP