Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ખિલાફ
અસહકાર આંદોલન
ચંપારણ
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

સાબરકાંઠા
મહેસાણા
અરવલ્લી
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ ‘શાહી રોગ’ (Royal Disease) તરીકે જાણીતો છે ?

અણઝાયમર
રંગ અંધત્વ
સિકલ સેલ્ડ એનેમિયા
હીમોફીલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પિતાની વર્તમાન ઉંમર પુત્રની વર્તમાન ઉંમરની સાત ગણી છે. આજે 5 વર્ષ પછી તેમની ઉંમર તેમના પુત્રની ઉંમરથી ચાર ગણી થઈ જશે. પિતાની વર્તમાન ઉંમર શોધો.

30 વર્ષ
45 વર્ષ
35 વર્ષ
40 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પંચાયતીરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

લોર્ડ મેયો
લોર્ડ કેનિગ
લોર્ડ રિપન
લોર્ડ કોર્ન્વોલીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP