Talati Practice MCQ Part - 4 રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ? અસહકાર આંદોલન ખિલાફ ખેડા ચંપારણ અસહકાર આંદોલન ખિલાફ ખેડા ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી સાચી જોડણી જણાવો. સુશ્રુષા શુશ્રૂષા શૂશ્રુષા આપેલ પૈકી એક પણ નહીં સુશ્રુષા શુશ્રૂષા શૂશ્રુષા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા મુખ સિવાઈ જવું વાત પર ધ્યાન ન દેવું ગપ્પા મારવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું વાત પર ધ્યાન ન દેવું ગપ્પા મારવા કુસ્તી ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ? ખંડકાવ્ય મહાકાવ્ય ગરબી નવલકથા ખંડકાવ્ય મહાકાવ્ય ગરબી નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સંધિ છોડો:– પયોધિ પયઃ + ધિ પયો + અવધિ પયો + વધિ પયઃ + અવધિ પયઃ + ધિ પયો + અવધિ પયો + વધિ પયઃ + અવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે ? 23 20 28 22 23 20 28 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP