Talati Practice MCQ Part - 5
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ?

ઈન્દ્ર નુઈ
સરોજિની નાયડુ
મેનકા ગાંધી
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયો પર્વત હિંદુ, મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થધામ છે ?

ગિરનાર
ગબ્બર
આબુ
શેત્રુંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેની કહેવતમાંથી કઈ જૂદી પડે છે ?

સોબત તેવી અસર
સંગ તેવો રંગ
જેવા સાથે તેવા
સાચને નહિ આંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આકાર" એ કોની કૃતિ છે ?

લીલા બહેન
ચંદ્રવદન મહેતા
ચંદ્રકાન્ત બક્ષી
આનંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP