Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

ઝવેરચંદ મેઘાણી
કલાપી
ચંદ્રકાન્ત મહેતા
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

જયશંકર સુંદરી
ચંદ્રવદન મહેતા
જય વસાવડા
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
25 જાન્યુઆરી, 2018ના ભારત-આસિયાન સંમેલનનું આયોજન ક્યા થયું હતું ?

મુંબઇ
દિલ્લી
આપેલ પૈકી એક પણ નહીં
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ?

બારીન્દ્ર ઘોષ
હેમચંદ્ર દ્વારા
આસુતોષ મિશ્રા
પ્રફુલ ચાકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

શિલ્પ કળા
સ્થાપત્ય કળા
રંગકળા
અભિનય કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP