Talati Practice MCQ Part - 5
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું શરૂઆતનું મુખ્યકાર્ય શું હતું ?

શિક્ષણ આપવાનું
રાજ્યોમાં પ્રજાના કાર્યો કરવાનું
આપેલ તમામ
મહેસૂલ ઉઘરાવવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ
ચંદ્રવદન મહેતા
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?

ધ્વનિ
યુગવંદના
ઉષા–સંધ્યા
યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ?

છત્તીસગઢ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP