Talati Practice MCQ Part - 5
ભારતમાં વિજ્ઞાન ટેક્નોલોજીનો પાયો કયા વડાપ્રધાને નાખ્યો ?

ઈન્દિરા ગાંધી
વિક્રમ સારાભાઇ
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

પુસ્તકાલય
અભિલેખ મંદિર
અભિલેખપોથી
અભિલેખાગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
બ. ક. ઠાકોર
સિતાંશુ યશચંદ્ર
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બહુચરાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

મહેસાણા
પાટણ
સાબરકાંઠા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP