Talati Practice MCQ Part - 5
ભારતમાં વિજ્ઞાન ટેક્નોલોજીનો પાયો કયા વડાપ્રધાને નાખ્યો ?

વિક્રમ સારાભાઇ
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ?

મહારાષ્ટ્ર
છત્તીસગઢ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP