Talati Practice MCQ Part - 5
‘દિગ દિગંત’ કયા સાહિત્યકારની કૃતિ છે ?

ગુણવંતરાય આચાર્ય
પ્રીતિસેન ગુપ્તા
જયંતિ દલાલ
નવલરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

રા.વિ.પાઠક
ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નવલિકા
નવલકથા
કાવ્યસંગ્રહ
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

જયંતી દલાલ
ઈન્દુલાલ યાજ્ઞિક
હિંમતલાલ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP