Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

બેક્ટેરિયા
પ્રજીવકો
આનુવંશિક
વિરાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકામાં કઈ યોજના આવેલ છે ?

ઉકાઈ
નવાગામ
ધરોઈ
કડાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયાં આવેલું છે ?

અમદાવાદ
ગાંધીનગર
સુરત
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

આનુંવંશિક
પ્રજીવકો
વાઇરસ
બેક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટાંકી A નળથી 5 કલાકમાં, 8 નળથી 10 કલાકમાં અને ૮ નળથી 30 કલાકમાં ભરાય છે. જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ?

14 કલાક
12 કલાક
15 કલાક
13 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP