Talati Practice MCQ Part - 5
“ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

કર્મ વિભક્તિ
સંબંધક વિભક્તિ
અધિકરણ વિભક્તિ
સંપ્રદાન વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

જય સોમનાથ
ન્યાયમાતા
પાટણની પ્રભુતા
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કેસ્કોગ્રાફ”ની શોધ કોણે કરી.

આપેલ પૈકી એક પણ નહીં
હરગોવિંદ ખુરાના
જગદીશચંદ્ર બોઝ
સી.વી.રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

વાઘેલા
ચાવડા
રાષ્ટ્રકૂટો
સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP