Talati Practice MCQ Part - 5
"લલિત” એ ક્યા સાહિત્યકારનું તખ્ખલુસ છે ?

ખબરદાર
રા.વિ. પાઠક
ચંદ્રવદન મહેતા
જમનાશંકર બૂથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

મકરંદ દવે
ચંદ્રવદન મહેતા
આશ્કા માંડલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એટર્ની જનરલને ગુજરાતીમાં શું કહેવાય છે ?

મહાન્યાયવાદી
આપેલ પૈકી એક પણ નહીં
ન્યાયવાદી
ન્યાયધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા વર્ષે ચૂંટણીમાં મતદારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે ?

ઈ.સ. 1987
ઈ.સ. 1985
ઈ.સ. 1956
ઈ.સ. 1989

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP