Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

મુનિ વાત્સાયન
ભારદ્વાજ
વરાહમિહિર
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નંબર થીઅરીની શોધ કોણે કરી હતી ?

ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. વિક્રમ સારાભાઇ
ડૉ. હોમીભાભા
શ્રીનિવાસ રામાનુજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પડો વજાડવો – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

જાહેરાત કરવી
ઢોલ વગાડવો
જાણ કરવી
ખબર પાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP