Talati Practice MCQ Part - 5
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

24
38
45
39

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

દયારામ
નરસિંહરાવ દિવેટીયા
શામળ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ?

સરોજિની નાયડુ
ઈન્દ્ર નુઈ
સ્મૃતિ ઈરાની
મેનકા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ?

ઈ.સ. 1910 – પોરબંદર
ઈ.સ. 1892 – વડોદરા
ઈ.સ. 1905 – કરમસદ
ઈ.સ. 1884 – અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP