Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

વલ્લભભાઈ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાન્ત મહેતા
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

દયારામ
શામળ
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP