Talati Practice MCQ Part - 5
હર્ષવર્ધન દર પાંચ વર્ષે કયાં મોટી ધર્મસભાનું આયોજન કરતો ?

સોમનાથ
રામેશ્વર
પ્રયાગ
હરીદ્વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

અભિલેખપોથી
અભિલેખ મંદિર
અભિલેખાગાર
પુસ્તકાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

નાગાર્જુન
મુનિ વાત્સાયન
ભારદ્વાજ
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અલગ કહેવત શોધો.

લડે સિપાઈને જશ જમાદારને
વાવે કલજીને લણે લવજી
અન્ન એવો ઓડકાર
જમવામાં જગલોને કૂટવામાં ભગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP