Talati Practice MCQ Part - 5
આનંદ, સુદત, સુચરિતા કઈ કૃતિના પાત્રો છે ?

સારંગ બારોટ
દીપનિર્વાણ
આંધળી ગલી
મળામણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ?

ઓખા પંથક
સુરેન્દ્રનગર પંથક
જુનાગઢ પંથક
ભાવનગર પંથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)એ કયા દેશને નિલંબિત કર્યો ?

યુક્રેન
ઈરાન
પાકિસ્તાન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP