Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં કઈ જગ્યાએ મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે ?

ગાંધીનગર
સુરત
પોરબંદર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
4% નુકસાન
1.1% નો
4% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

રંગકળા
સ્થાપત્ય કળા
અભિનય કળા
શિલ્પ કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP