Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

ચીમન પટેલ
હિતેન્દ્ર દેસાઈ
જીવરાજ મહેતા
ધનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
4% નુકસાન
1.1% નો
4% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP