Talati Practice MCQ Part - 5 બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ? 0-5 વર્ષ 0-1 વર્ષ 0-12 વર્ષ 0-6 વર્ષ 0-5 વર્ષ 0-1 વર્ષ 0-12 વર્ષ 0-6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ? નડિયાદ ખેડા આણંદ માતર નડિયાદ ખેડા આણંદ માતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સંજ્ઞા સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૈસેટકે, જૂથ, વર્ગ – સમુહવાચક સંજ્ઞા ખતુડોશી, તાજમહેલ, પંજાબ – વ્યક્તિ વાચક આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૈસેટકે, જૂથ, વર્ગ – સમુહવાચક સંજ્ઞા ખતુડોશી, તાજમહેલ, પંજાબ – વ્યક્તિ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેની કહેવતમાંથી કઈ જૂદી પડે છે ? જેવા સાથે તેવા સોબત તેવી અસર સંગ તેવો રંગ સાચને નહિ આંચ જેવા સાથે તેવા સોબત તેવી અસર સંગ તેવો રંગ સાચને નહિ આંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઈગ્લુએ કોનું નિવાસ સ્થાન છે ? એસ્કિમો મકાલુ ઝુલ ભીલ એસ્કિમો મકાલુ ઝુલ ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 250 200 280 210 250 200 280 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP