Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-5 વર્ષ
0-1 વર્ષ
0-12 વર્ષ
0-6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

નડિયાદ
ખેડા
આણંદ
માતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંજ્ઞા સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પૈસેટકે, જૂથ, વર્ગ – સમુહવાચક સંજ્ઞા
ખતુડોશી, તાજમહેલ, પંજાબ – વ્યક્તિ વાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેની કહેવતમાંથી કઈ જૂદી પડે છે ?

જેવા સાથે તેવા
સોબત તેવી અસર
સંગ તેવો રંગ
સાચને નહિ આંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ?

250
200
280
210

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP