Talati Practice MCQ Part - 5
“ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે.

ભટ્ટનું ભોપાળું (નવલરામ)
મળેલ જીવ (પન્નાલાલ પટેલ)
જનમટીપ (ઈશ્વર પેટલીકર)
ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ?

2
1
આપેલ પૈકી એક પણ નહીં
-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ 1942માં ‘હિંદ છોડો’ આંદોલન વખતે કયો નારો આપ્યો ?

કરો યા મરો
જય જવાન
જય હિન્દ
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP