Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
ચિમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ખોટી સંધી જણાવો.

ભાનુ + ઉદય = ભાનૂદય
યથા + ઈષ્ટ = યથેષ્ટ
સુ + ઉક્તિ = સૂક્તિ
લોક + આપવાદ = લોકપવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેની કહેવતમાંથી કઈ જૂદી પડે છે ?

સોબત તેવી અસર
જેવા સાથે તેવા
સાચને નહિ આંચ
સંગ તેવો રંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

જલારામ બાપા
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP