Talati Practice MCQ Part - 5 "કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ? અમરસિંહ ચૌધરી ચિમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ઘનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી ચિમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 0.1630ને ટકાવારીમાં ફેરવો. 163 1630 1630 1.630 163 1630 1630 1.630 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ખોટી સંધી જણાવો. ભાનુ + ઉદય = ભાનૂદય યથા + ઈષ્ટ = યથેષ્ટ સુ + ઉક્તિ = સૂક્તિ લોક + આપવાદ = લોકપવાદ ભાનુ + ઉદય = ભાનૂદય યથા + ઈષ્ટ = યથેષ્ટ સુ + ઉક્તિ = સૂક્તિ લોક + આપવાદ = લોકપવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેની કહેવતમાંથી કઈ જૂદી પડે છે ? સોબત તેવી અસર જેવા સાથે તેવા સાચને નહિ આંચ સંગ તેવો રંગ સોબત તેવી અસર જેવા સાથે તેવા સાચને નહિ આંચ સંગ તેવો રંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયો “ચંદ્ર”નો સમાનાર્થી નથી ? સોમ હિમાંશુ સુધાકર દિનકર સોમ હિમાંશુ સુધાકર દિનકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ? જલારામ બાપા ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ સ્વામી સચ્ચિદાનંદ જલારામ બાપા ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP