Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કઈ જગ્યાએ "પ્રાદેશિક મરઘાં સંવર્ધન કેન્દ્ર" આવેલ છે. જૂનાગઢ વાંસદા રાજકોટ શિહોર જૂનાગઢ વાંસદા રાજકોટ શિહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યુગવંદના ઉષા–સંધ્યા ધ્વનિ યાત્રા યુગવંદના ઉષા–સંધ્યા ધ્વનિ યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શામળાજી કઈ નદીના કિનારે વસેલું છે ? પુષ્પાવતી યમુના મેશ્વો વિશ્વામિત્રી પુષ્પાવતી યમુના મેશ્વો વિશ્વામિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ? પુરરાજ જોષી રામનારાયણ વિ. પાઠક જયંતીલાલ ગોહિલ ચંદ્રકાંત બક્ષી પુરરાજ જોષી રામનારાયણ વિ. પાઠક જયંતીલાલ ગોહિલ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ? રૂ.280 રૂ.290 રૂ.400 રૂ.260 રૂ.280 રૂ.290 રૂ.400 રૂ.260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘વડાતળાવ’ ક્યાં આવેલું છે ? ચાંપાનેર જૂનાગઢ વડનગર જામનગર ચાંપાનેર જૂનાગઢ વડનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP