Talati Practice MCQ Part - 5
જામનગર બાંધણી ઉપરાંત શાના માટે પ્રખ્યાત છે ?

લોહ ઉદ્યોગ
મેશ
ચાંદીકામ
કાષ્ઠકામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાજ્યપાલ
મુખ્યમંત્રી
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નવલિકા
નિબંધ
કાવ્યસંગ્રહ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

600 ગુણ
500 ગુણ
420 ગુણ
720 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP