Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

આનુંવંશિક
વાઇરસ
બેક્ટેરિયા
પ્રજીવકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

અશ્વિન મહેતા
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ ૩ આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ 0 આવે છે. તો તે સંખ્યા કઈ ?

5363
1683
1646
2523

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
બળવંતરાય મહેતા
ધનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP