Talati Practice MCQ Part - 5
મરાઠાયુગની સ્થાપના કોણે કરી ?

દામાજીરાવ
સયાજીરાવ
મલ્હારરાવ
પ્રતાપસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
2 વર્ષ
5 વર્ષ
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'સંતુ, માંડણ, ગોબર’ કઈ કૃતિના પાત્રો છે ?

આગગાડી
લીલુડી ધરતી
જક્ષણી
અશ્રુધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ઘનશ્યામભાઈ ઓઝા
ચિમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત ક્યા નંબરની ટુકડીમા થઈ હતી ?

10 નંબરની ટુકડી
7 નંબરની ટુકડી
5 નંબરની ટુકડી
6 નંબરની ટુંકડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP