ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

ઉભયાન્વયી
એક પણ નહીં
કેવળપ્રયોગી
નામયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખાયા સો ખાયા, ખાયા સો પાયા' કહેવતનો અર્થ શું થાય ?

ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી.
ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો.
કરકસરપૂર્વક જીવન જીવવું.
જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP