ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? જવાહરલાલ નેહરુ ડો. ભીમ રાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નેહરુ ડો. ભીમ રાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન.ગવર્નરશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? બંધારણને વફાદાર રહેવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની બંધારણને વફાદાર રહેવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે ? અમેરિકા જર્મની આયર્લેન્ડ રશિયા અમેરિકા જર્મની આયર્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP