Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
રામનારાયણ વિ. પાઠક
જયંતીલાલ ગોહિલ
પુરરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનું સૌથી નાનુ પનીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?

ધારી
ગીર - સોમનાથ
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જામનગર બાંધણી ઉપરાંત શાના માટે પ્રખ્યાત છે ?

કાષ્ઠકામ
લોહ ઉદ્યોગ
મેશ
ચાંદીકામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

250
300
200
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP