Talati Practice MCQ Part - 5
ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?

બહાદુર શાહ
મહંમદ બેગડો
મહમૂદ ગઝનવી
મુઝફ્ફરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

13 માત્રા પછી
16 અને 21 માત્ર પછી
આપેલ પૈકી એક પણ નહીં
11 માત્રા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ?

1
2
આપેલ પૈકી એક પણ નહીં
-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP