Talati Practice MCQ Part - 5
પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નવલકથા
નિબંધ
નવલિકા
કાવ્યસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રૂ! 1000નું ૩ વર્ષનું લેખે સાદુ વ્યાજ અને યક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

34
32
33
31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જીવ નામનો જાણીતો વાર્તાસંગ્રહ ક્યા કવિનો છે ?

પુરુરાજ જોશી
જયંતીલાલ ગોહેલ
રતિલાલ બરોસારગ
મણિલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

તારંગા
રાજપીપળા
બારડો
ઈડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

જયંતીલાલ ગોહિલ
ચંદ્રકાંત બક્ષી
રામનારાયણ વિ. પાઠક
પુરરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-1 વર્ષ
0-6 વર્ષ
0-5 વર્ષ
0-12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP