Talati Practice MCQ Part - 5
પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નિબંધ
કાવ્યસંગ્રહ
નવલકથા
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

અધિકરણ વિભક્તિ
સંબંધક વિભક્તિ
સંપ્રદાન વિભક્તિ
કર્મ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
5 વર્ષ
3 વર્ષ
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ગ્નિનવિચ’ રેખા કયા દેશમાંથી પસાર થાય છે ?

ચાઈના
ઈંગ્લેન્ડ
જાપાન
આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

કનૈયાલાલ મુનશી
રા.વિ. પાઠક
રણછોડલાલ છોટાલાલ પરીખ
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP