Talati Practice MCQ Part - 5
'અલગારી રખડપટ્ટી' કોની જાણીતી કૃતિ છે ?

નગીનદાસ પારેખ
નારાયણ દેસાઈ
રસિક ઝવેરી
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-6 વર્ષ
0-5 વર્ષ
0-1 વર્ષ
0-12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

આદિવાસી બહેનો
ભરવાડ બહેનો
ખારવણ બહેનો
મેર બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP