Talati Practice MCQ Part - 5
કાનમનો પ્રદેશ કઈ બે નદીની વચ્ચે જોવા મળે છે ?

કીમ-નર્મદા
ઢાઢર - નર્મદા
મહી - ઢાઢર
મહી - નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?

બહાદુર શાહ
મુઝફ્ફરશાહ
મહમૂદ ગઝનવી
મહંમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% ખોટ
4% નુકસાન
1.1% નો
1.1% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું શરૂઆતનું મુખ્યકાર્ય શું હતું ?

મહેસૂલ ઉઘરાવવાનું
આપેલ તમામ
શિક્ષણ આપવાનું
રાજ્યોમાં પ્રજાના કાર્યો કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP