Talati Practice MCQ Part - 6 બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ? 34, 56 60, 69 33, 55 15, 28 34, 56 60, 69 33, 55 15, 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના મીની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે ? વલસાડ ડાંગ નર્મદા તાપી વલસાડ ડાંગ નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ? ગ્રામ પંચાયત રાજ્ય સરકાર કલેકટર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત રાજ્ય સરકાર કલેકટર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ? ઘેલુભાઈ નાયક રતુભાઈ અદાણી છોટુભાઈ નાયક મોતીભાઈ અમીન ઘેલુભાઈ નાયક રતુભાઈ અદાણી છોટુભાઈ નાયક મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી ચુનીલાલ આશારામ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP