Talati Practice MCQ Part - 6
બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ?

15, 28
60, 69
33, 55
34, 56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો.

કારણવાચક
સમુચ્યયવાચક
પર્યાયવાચક
દષ્ટાંતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રપતિ કયા અનુ. અંતર્ગત સુપ્રીમકૉર્ટ પાસેથી સલાહ માગી શકે છે ?

અનુ. 143
અનુ. 141
અનુ. 144
અનુ. 142

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
મુંબઈ, આસામ અને મદ્રાસ
બંગાળ, બિહાર અને ઓડીશા
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP