ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? જિનપદ્મસૂરિ તરુણપ્રભસૂરિ માણિક્યચંદ્ર સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ તરુણપ્રભસૂરિ માણિક્યચંદ્ર સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? વેણીભાઈ પુરોહિત મરીઝ બેકાર મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત મરીઝ બેકાર મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? જૈન યુગ હેમ યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ હેમ યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? કુંવરબાઈનું મામેરુ સુદામાચરિત્ર નળાખ્યાન ઓખાહરણ કુંવરબાઈનું મામેરુ સુદામાચરિત્ર નળાખ્યાન ઓખાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP