ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જલન માતરી જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જલન માતરી જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? હાઈકુ મુક્તક ભડલીગીત સોનેટ હાઈકુ મુક્તક ભડલીગીત સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? સુદામાચરિત્ર પુત્રવિવાહ દાણાચાતુરી દાણાલીલા સુદામાચરિત્ર પુત્રવિવાહ દાણાચાતુરી દાણાલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP