ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

સુરેશ દલાલ
કુંદનિકા કાપડિયા
રમણલાલ સોની
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

કરસનદાસ મૂળજી
નર્મદશંકર
નવલરામ પંડ્યા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
રામનારાયણ પાઠક - મનો વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ?

પ્રેમજી પટેલ
વજુ કોટક
રસિકલાલ પરીખ
પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?

થોડાં આંસુ થોડાં ફૂલ
સત્યના પ્રયોગો
મારા અનુભવો
મારી હકીકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP