ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ? એક મહિનો બંધારણ દર્શાવતું નથી. ત્રણ મહિના બે મહિના એક મહિનો બંધારણ દર્શાવતું નથી. ત્રણ મહિના બે મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? પાંત્રીસમો સુધારો (1975) બેતાલીસમો સુધારો (1976) ત્રેપનમો સુધારો (1986) પ્રથમ સુધારો (1951) પાંત્રીસમો સુધારો (1975) બેતાલીસમો સુધારો (1976) ત્રેપનમો સુધારો (1986) પ્રથમ સુધારો (1951) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? રાજ્યપાલ લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર મુખ્યમંત્રી રાજ્યપાલ લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 78 75 76 77 78 75 76 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP