ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ... રાજ્યસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા પ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા પ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના બંધારણીય વડા છે- ભારતના નાયબ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના નાયબ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો એક અધિકાર રાષ્ટ્રીય કટોકટીમાં પણ સમાપ્ત કે સીમિત કરી શકાતો નથી ? વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP